Coronavirus / દેશમાં કોરોનાના સંક્રમણનો આંકડો 200000ને પાર, 5500થી વધારે લોકોના મોત

covid 19 india updates coronavirus cases in india cross 2 lakh mark over 5500 dead

દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 2 લાખને પાર કરી ગયો છે. જ્યારે 5500થી વધારે લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણના આ આંકડા રાજ્યોના ડેટાના આધારે છે. દુનિયાના સૌથી વધારે પ્રભાવિત 10 દેશોના લિસ્ટમાં ભારત 7માં સ્થાને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ