Coronavirus / મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ચોથુ મોત, સંક્રમિત લોકોનો આંકડો આટલે પહોંચ્યો

covid 19 india 2 new cases surfaced in maharashtra death toll reached 4

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસને પગલે ગુરુવારે મોતનો આંકડો વધીને 4 થયો. પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્યમાં 24 માર્ચએ એક મહિલાનું મોત થયું હતું. ગુરુવારે આવેલી એક રિપોર્ટમાં સામે આવ્યું કે આ મહિલા કોરોના વાયરસથી પોઝિટિવ હતી. આ ઉપરાંત રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના વધુ 2 નવા મામલાની પુષ્ટી થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ