COVID-19 in India / શું ભારતમાં નક્કી છે કોરોનાની ત્રીજી લહેરનું આવવું! 24 કલાકમાં 42766 નવા કેસ સાથે મોતનો આંક પણ ચોંકાવનારો

covid 19 in india witnessed 42766 new corona case and 308 death in past 24 hour

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ 42 હજાર 603 આવ્યા છે તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી રિકવર દર્દી 38 હજાર 69 થયા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 308 દર્દીના મૃત્યુ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ