સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં કોરોનાના કારણે 24 કલાકમાં 100 લોકોના મોત થયા છે તો 18711 નવા કેસ આવ્યા છે
દેશમાં વધ્યું કોરોનાનું સંક્રમણ
24 કલાકમાં આવ્યા 18711 નવા કેસ
24 કલાકમાં થયા 100 દર્દીના મોત
દેશમાં ફરી એક વાર કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. રોજ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 12 લાખ 10 હજાર 799 થઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 18711 નવા કેસ આવ્યા છે અને 100 દર્દીના મોત થયા છે.
भारत में पिछले 24 घंटे में #COVID19 के 18,711 नए मामले आने के बाद कुल पॉजिटिव मामलों की संख्या 1,12,10,799 हुई। 100 नई मौतों के बाद कुल मौतों की संख्या 1,57,756 हो गई है।
देश में सक्रिय मामलों की कुल संख्या अब 1,84,523 है और डिस्चार्ज हुए मामलों की कुल संख्या 1,08,68,520 है। pic.twitter.com/xcyGdQDNVm
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા
સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 12 લાખ 10 હજાર 799 થઈ છે. આ સાથે દેશમાં 1 લાખ 84 હજાર 523 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 18711 નવા કેસ આવ્યા છે અને 100 દર્દીના મોત થયા છે. આઈસીએમઆરના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,37,830 કોરોના ટેસ્ટ કરાયા છે.
भारत में कल तक कोरोना वायरस के लिए कुल 22,14,30,507 सैंपल टेस्ट किए जा चुके हैं, जिनमें से 7,37,830 सैंपल कल टेस्ट किए गए: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/QPuBn9UoOK
મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે વધ્યા કેસ
અહીં શનિવારે સતત બીજા દિવસે પણ 10000થી વધારે કેસ નોંધાયા છે. નવા સંક્રમિતો સહિત અહીં 22,08, 586 એક્ટિવ કેસ છે. વિદર્ભ, પુણે, મુંબઈમાં ઝડપથઈ વદી રેહલા કોરોનાના કારણે છેલ્લા 13 દિવસમાં અહીં 1 લાખ નવા કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 10187 નવા કેસ અને 47 દર્દીના મોત થયા છે.
पिछले 24 घंटे में सामने आए कोरोना वायरस के 82% नए मामले महाराष्ट्र, केरल, पंजाब, तमिलनाडु और कर्नाटक से हैं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
મુંબઈમાં કોરોનાના 1188 નવા કેસ આવ્યા
અહીં શનિવારે કોરોનાના 1188 નવા કેસ આવ્યા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,32,208 થઈ છે. મહામારીથી 5 લોકોના મોત સાથે કુલ મોતનો આંક 11500 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,72,811 થઈ
ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના કારણે 571 નવા કેસ આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા વધીને 2,72,811 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર રાજ્યમાં 403 નવા દર્દીઓ સંક્રમણ મુક્ત થયા છે અને કુલ 2,65,372 લોકો સાજા થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના કારણે મોતની સંખ્યા 4414 થઈ છે. અહીં કુલ 3025 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.