નિવેદન / કોરોનાને લઈને અર્થવ્યવસ્થામાં આવેલી મંદી અંગે નાણાંમંત્રીએ આપ્યું આ મોટું નિવેદન

covid 19 has affected gst collection rs 2. 35 crore reduction in revenue center

ગુરુવારે જીએસટી કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યોને મહેસૂલ ઘટાડા માટે વળતર આપવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ સરકારે કહ્યું કે કોરોના વાયરસ મહામારીમાંથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનું (જીએસટી) કલેક્શન થઈ ગયું છે અને નાણાકીય વર્ષ 2020-21 માટે જીએસટીની આવકમાં રૂ. 2.35 લાખ કરોડનો ઘટાડો થવાની ધારણા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ