પ્રવાસન / સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખોટનો ધંધો: લોકડાઉનમાં કોરોનાને કારણે કરોડોનું નુકસાન

covid 19 effect narmada tourism in loss statue of unity

કોરોનાના કારણે લોકડાઉનનમાં અનેક ઉદ્યોગો પર ખૂબ જ માઠી અસર પડી છે. આ સમય દરમિયાન પ્રવાસન સાથે જોડાયેલા વેપારને પણ ખૂબ  નુકસાન પહોચ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે રોજગારીની એક નવી તક  ઉભી થઇ હતી પરંતુ લોકડાઉનના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના  ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ તેમજ નાની મોટી દુકાનો તેમજ હોમ સ્ટે પર આધારિત 10,000 વ્યક્તિઓની રોજગારી પર હાલ બ્રેક લાગી છે.હાલ રોજિંદી આવક બંધ થઇ છે પરંતુ કારીગરોનો પગાર,  અન્ય ખર્ચ જેવા કે ટેક્સ અને વિજબીલ વગેરે ભરવાનું હોવાથી વેપારીઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ