કોરોના સંકટ / ભારતમાં 50 દિવસમાં 11 ગણો વધ્યો કોરોના, મૃત્યુદરમાં પણ ચિંતાજનક વધારો, વિશ્વમાં કુલ આંક 83.43 લાખને પાર

covid-19 cases increase 11 times in india in 50 days as death toll goes up 12 times

દુનિયામાં કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી તેના ભાગરૂપે અત્યાર સુધીમાં લગભગ 83.43 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 4.48 લાખ લોકોના મોત થયા છે. ભારતમાં 3.66 લાખ કેસ આવી ચૂક્યા છે અને સાથે 12 હજાર લોકો મોતને ભેટ્યા છે. ઉલ્લેખનીય છે કે ફક્ત ભારતમાં છેલ્લા 50 દિવસમાં 11 ગણા કેસ વધ્યા છે તો મોતની સંખ્યામાં 12 ગણો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ