નિવેદન / કોરોના સંકટમાં દેશમાં સૌથી મોટા સમાચાર, AIIMSના ડિરેક્ટરે કહ્યું 40 દિવસથી લૉકડાઉન પરંતુ જૂન મહિનામાં...

COVID-19 cases in India to peak in June-July, no declining trend despite lockdown: AIIMS director

કોરોના વાયરસના કારણે દેશમાં 40 દિવસ તાળાબંધી કરવામાં આવી. આશા હતી કે લોકડાઉનમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકશે. પરંતુ જે પ્રમાણમાં દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તે પરથી કહી શકાય કે લોકડાઉન છતાં કોરોના કેસમાં ભારે ઘટાડો થઇ શક્યો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ