ચિંતાજનક / ICMRએ કર્યો ખુલાસો : કોરોનામાંથી સાજા થનારને કહ્યું સાવધાન, કેમ કે એન્ટીબોડીઝ ખતમ થયા પછી...

covid 19 alert icmr says infection can happen again after the antibodies are over

કોરોના સંક્રમણને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ICMRના ડિરેક્ટરે વધુ એક ચેતવણી આપી છે. કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ શરીરમાં તેની વિરુદ્ધ એન્ટીબોડીઝ બનવા લાગે છે. પરંતુ એક સમય પછી એન્ટીબોડીઝમાં ઘટાડો થવા લાગે છે. ફરીથી કોરોનાનું સંકટ આવી શકે છે. ફરી સંક્રમણ ન થવાની વાત ખોટીછે.

બ્રેકિંગ ન્યૂઝ