આશારામનાં પુત્ર નારાયણ સાંઈ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં આખરે સુરત સેશન્સ કોર્ટ ચૂકાદો આપી દીધો છે. સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઇને દોષિત જાહેર કરી દીધો છે. છેલ્લાં 64 મહિનાથી લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને લઇને આખરે કોર્ટે પોતાનો આપી દીધો છે. જેમાં તેને દોષિત કરાર કરવામાં આવેલ છે.