આદેશ / ગુજરાત રમખાણોમાં 25 કરોડના વળતર મામલે PM મોદીના નામને લઈને કોર્ટે કરી આ કાર્યવાહી

court Drops Pm Modis Name

ગુજરાતની એક અદાલતે 2002 ના રમખાણોમાં વળતર માટે દાખલ કરેલા મુકદ્દમામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ હટાવી દીધું છે. એક બ્રિટિશ પરિવારે તોફાનોમાં માર્યા ગયેલા ત્રણ સબંધીઓ માટે વળતર તરીકે 23 કરોડની રકમનો દાવો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ