કડક કાર્યવાહિ / વડોદરા શોભાયાત્રાના 'લાંછનકારીઓ' ધકેલાયા જેલના સળિયા પાછળ, કોર્ટે18 પથ્થરબાજોના જામીન નામંજૂર કર્યાં

Court denied bail to 18 stone pelters

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસ દ્વારા કુલ 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગત રોજ કોર્ટે પાંચ આરોપીઓનાં 5 દિવસનાં 2 એપ્રિલ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ