નિવેદન / PM મોદી તથા CJI એ કહ્યું- હવે કોઇપણ પૂજા સ્થળ પર વિવાદ માટે તૈયાર નથી દેશ 

country not ready to dispute any place of worship: PM And CJI

અયોધ્યા નિર્ણયમાં એક તરફ કોર્ટની અંદર સર્વ સમ્મતિ હતી ત્યારે સરકાર, ન્યાયપાલિકા અને RSS ની વિચારસરણી એક લાઇન પર જોવા મળી. અલગ-અલગ શબ્દોમાં દેશની વડી અદાલતના ન્યાયાધીશ રંજન ગોગોઇ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વિવાદોને પાછળ છોડીને આગળ વધવાનો સમય છે. આ બાબત તે મથુરા તથા કાશી તરફ સીધો ઇશારો કરે છે. આ માનીને ચાલી શકાય છે કે ભવિષ્યમાં સાંપ્રદાયિક ધાર્મિક સ્થળોના વિવાદનો સવાલ જ ઓછો ઉભો થા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ