નિવેદન / PM મોદીનો મંત્રીઓને આદેશ, દાવા એ જ કરો જે પૂરાં કરી શકો

council of ministers narendra modi government cabinet meeting

મંત્રિપરિષદની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના કામની ગતિ અને દિશામાં સુધાર માટે નિર્દેશ આપ્યા છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે મંત્રાલયોમાં સંબંધીઓને નિયુક્ત ન કરો. જ્યારે પીએમ મોદીએ પોતાના મંત્રીઓને સલાહ આપી છે કે જે દાવા પૂર્ણ કરી શકો, એ દાવા કરો. 

બ્રેકિંગ ન્યૂઝ