આસ્થાનું કેન્દ્ર / કેટલા કરોડમાં તૈયાર થશે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર, ટ્રસ્ટે આપી સત્તાવાર જાણકારી

cost of rs 1800 crore to be incurred for construction of ram mandir in ayodhya

PM મોદીએ રામ મંદિરના નિર્માણ માટે કરેલા શિલાન્યાસ બાદ રામ મંદિરનું કાર્ય હાલ પૂરજોશમાં છે ત્યારે તેની પાછળ રૂપિયા 1800 કરોડનો ખર્ચ થવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ