ભ્રષ્ટાચારની ભૂખ ક્યારે મિટશે તે તો નથી ખબર પરંતુ ગુજરાતમાં ભ્રષ્ટાચારની ભૂખ સતત વધી રહી છે. તે ચોક્કસથી કહી શકાય. અમે કોઈ અર્થ વિહીન વાત નથી કહી રહ્યાં. પુરાવા સાથે કહી રહ્યાં છે. બે દિવસમાં બે ભ્રષ્ટાચારનાં કિસ્સા સામે આવ્યાં છે. જેણે ગુજરાતમાં સતત ગાઢ થતાં જતા ભ્રષ્ટાચારનાં મુળિયાની પોલમપોલ ખોલી નાખી છે. કેવો છે ભ્રષ્ટાચાર. તો તે તમે પણ જોઇને દંગ થઇ જશો.