Coronavirus / તબલીગી જમાતના ફરાર મૌલાના સાદ કોરોના નેગેટિવ, મૌલાનાનો દાવો ‘ક્રાઈમ બ્રાન્ચને ખબર છે કે હું ક્યાં છું’

corornavirus covid 19 tablighi jamaat leader maulana saad kandhavli delhi police crime branch

દેશમાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તબલીગી જમાતના કેટલાય લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે . ત્યારે દિલ્હી નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મુખ્ય મૌલાના સાદનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે મૌલાના સાદ ક્રાઈમ બ્રાન્ચની સામે હાજર થઈ શકે છે એવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે મૌલાનાનો દાવો છે કે ક્રાઈમ બ્રાન્ચને ખબર છે કે તેઓ ક્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ