Coronavirus / WHOએ કહ્યું ભારત પોતાનું કોરોના વાયરસને પગલે આક્રમક વલણ ચાલુ રાખે

coronavirus who michael j ryan india continue aggressive action public health covid19

કોરોના વાયરસના ઝડપથી વધતા કેસની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોનાને ફેલાતા રોકવા માટે ભારતે પોતાની આક્રમક કામગીરી ચાલુ રાખવી જોઈએ. ભારતમાં કોરોના વાયરસના 499 કેસ સામે આવ્યા છે અને તેને ફેલાતો રોકવા માટે 548 જિલ્લા લોકડાઉન કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ