કોરોના સંકટ / વડોદરામાં કોરોનાથી વધુ એક તબીબનું નિધન, દર્દીઓના સારવાર દરમિયાન થયા હતા સંક્રમિત

Coronavirus vadodara doctor death

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકાર સામે સૌથી મોટો સવાલ એ છે કે કોરોના વૉરિયર્સમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જાવો મળી રહ્યો છે તેને કઇ રીતે અટકાવવો. રાજ્યમાં કોરોનાના સતત કેસ વધી રહ્યાં છે અને જીવને જોખમમાં મૂકી કોરોના વોરિયર્સ અને ડોક્ટર્સ દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં કોરોનાથી વધુ એખ તબીબનું નિધન થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ