સારા સમાચાર / ગુજરાતમાં રસીકરણને લઈને રૂપાણી સરકારનો મોટો નિર્ણય : હવે રસી માટે આ લોકોને ડૉક્યુમેન્ટની જરૂર નહીં

coronavirus vaccine in Gujarat

કોરોના વેક્સિન મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નિરાધાર અને વંચિત લોકોને આધાર કાર્ડના પુરાવા વિના વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ