સર્વે / કોરોના વેક્સીનેશનને લઈને આ 2 કારણોથી ડરી રહ્યા છે ભારતીયો, સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ

coronavirus vaccine hesitancy rises among indians survey

દેશ અને દુનિયામાં કોરોના વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે અમેરિકામાં પણ લોકો વેક્સીન લઈ રહ્યા છે. આ સમયે શું ભારતમાં લોકો વેક્સીન મૂકાવવા તૈયાર છે તેને લઈને સર્વે કરાયો તો તેમાં 18000માંથી 69 ટકા લોકોએ કહ્યું કે વેક્સીનની કોઈ જરૂર નથી. તેઓ તેની સાઈડ ઈફેક્ટથી ડરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ