મોટા સમાચાર / મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું, બસ થોડાક દિવસની વાત છે, પછી...જાણો એ કઈ 3 કોરોનાની રસી છે, જે જગાવી રહી છે આશા

coronavirus vaccine covishied covaxin and zycov d three covid tika candidates in different phases of development

કોરોના રસીને લઈને કેન્દ્ર સરકારે તાજા જાણકારી આપી છે. સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનના જણાવ્યાનુંસાર ભારતમાં જે રસી કેન્ડિડેટ્સ છે તેમાંથી 3 એવી છે જે ફેઝ 1,2 અને 3માં પહોંચી ગઈ છે. હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક્સપર્ટનું એક ગ્રુપ બન્યું છે જે રસી સાથે જોડાયેલા ડેવલપમેન્ટ્સ પર નજર રાખી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આવનારા વર્ષની શરુઆતમાં ભારતની અંદર કોરોનાની રસી ઉપલબ્ધ થવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ