બાબા રામદેવનો દાવો / કોરોનાની સારવારનો દાવો કરતી દવા પતંજલિએ કરી લૉન્ચ,7 દિવસમાં થશે બજારમાં ઉપલબ્ધ

coronavirus vaccine coronil patanjali baba ramdev press conference live updates

કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વવ્યાપી વિનાશ સર્જાયો છે. પરંતુ હજી સુધી તેને રોકવા માટે કોઈ દવા બનાવવામાં આવી નથી. હવે યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ તેની દવા તૈયાર કરી છે. પતંજલીના યોગગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જેમાં દવા જાહેર કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ