રસીકરણ / બીજા ચરણમાં પ્રધાનમંત્રીથી લઈ મુખ્યમંત્રીને લાગી શકે છે રસી

coronavirus vaccination prime minister to the chief minister will take the corona vaccine in the second phase

દેશમાં કોરોના રસીકરણની શરુઆત બાદ કહેવામાં આવી રહ્યુ છે કે નેતાઓ કેમ રસી નથી લઈ રહ્યા? જ્યારે કે આ જનતાના પ્રતિનિધિ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને 3 મહિના પહેલા કહ્યુ હતુ કે રસી આવ્યા બાદ સૌથી પહેલા તે આનો ડોઝ લેશે પરંતુ 16 જાન્યુઆરીએ દિલ્હી એમ્સમાં તેમણે રસી લીધી નહોંતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ