Coronavirus / કોરોનાઃ UP માં લોકડાઉન? યોગી આદિત્યનાથે શ્રમીકોને લઇને કરી મોટી જાહેરાત

coronavirus uttar pradesh chief minister yogi adityanath announcement for laborers

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજરોજ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 23 લોકો વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે, જેમાં 9 લોકો ઠીક થઇ ગયા છે. યોગી આદિત્યનાથે જાહેરતા કરી છે કે રાજ્યના શ્રમિકોના ભથ્થા તરીકે 1000 રૂપિયા આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ