કોરોના સંકટ / ઘરમાં જો પાળતુ પ્રાણી છે તો સરકારનો આ આદેશ જરૂરથી જાણી લેજો

coronavirus update covid 19 can transmit to animals and birds from human government orders fencing

કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. હકીકતમાં, સરકારે જાહેર કરેલી નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 નો ચેપ જે વિસ્તારમાં ફેલાયેલો છે ત્યાં વાંદરો, કૂતરો જેવા કોઈ પણ પક્ષી અથવા પ્રાણીને પણ તેની અસર થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ