રાહત / કોરોના સંકટમાં રાહતના સમાચાર, દેશમાં આટલા દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યાં, જાણો કયા રાજ્યમાં કેટલાં

coronavirus total 102 recovered in india know statewise data

દેશભરમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. દેશમાં હાલ સુધી 102 દર્દીઓ કોરોના વાયરસની બીમારીથી સાજા થયા છે. આ દર્દીઓને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ