કોરોના / રોજ ઉકાળો પીવાથી મળે છે આવા જબરદસ્ત ફાયદા, કોરોનાનો ખતરો પણ રહે છે દૂર

Coronavirus Tips To Boost Your Immunity In Lockdown Period

અત્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે, ત્યારે આયુષ મંત્રાલયે ભારતીયોને તેમની ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવા પર ભાર મુકવા કહ્યું છે. એમ પણ ભારતીયોની ઇમ્યુનિટી વિદેશીઓની સરખામણીમાં સ્ટ્રોન્ગ હોય છે. આપણે પહેલેથી જ નાની નાની બિમારીઓ માટે આયુર્વેદિક ઉપચારો કરતા હોઇએ છીએ. આપણી આયુર્વેદિક દવાઓની તો વિદેશમાં પણ ડિમાન્ડ હોય છે. આપણી પાસે તો ઔષધીઓનો ખજાનો છે. આયુષ મંત્રાલયે આવા સમયમાં તુલસીના પાંદડા, તજ, મરી, સુંઠ, ગોળ, સુકી દ્રાક્ષ અને લીંબુ મિક્સ કરીને પીવાની સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ