ભારતમાં કોરોનાની બીજી લહેરમાં દૈનિક કેસમાં ઘટાડોજોવા મળી રહ્યો છે ત્યારે અનેક રાજ્યો અનલોકની તૈયારી કરી રહ્યા છે. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે લોકડાઉનમાં વધારે ઢીલ આપવાથી ક્યાંક પાછળથી પસ્તાવવું ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે.
દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટ્યા
અનેક રાજ્યો અનલોકની તૈયારીમાં
લોકડાઉનમાં વધારે ઢીલ મુશ્કેલી લાવી શકેઃ એક્સપર્ટ્સ
પાબંધીઓ અને કોરોનાને લઈને જાણો શું કહે છે વિશેષજ્ઞો
બીજી લહેર પછી મળનારી છૂટછાટ ભારે પડી શકે છે
ઘણાં રાજ્યોમાં બીજી લહેર બાદ અપાઈ રહી છે છૂટછાટ
ઉતાવળમાં અનલોક કરવાનું ક્યાંક મોંઘુ પડી શકે છે
જર્મની, બ્રિટન, ઈટાલી આના જીવતાંજાગતાં ઉદાહરણ છે
કોરોનાને રોકવા માટે લોકડાઉન જ છે રામબાણ ઈલાજ
આંતરરાષ્ટ્રીય સંશોધનો પણ લોકડાઉનનુ કરે છે સમર્થન
સંશોધનો કહે છે કે લોકડાઉનથી કોરોનાને બેકાબૂ બનતો અટકાવી શકાય છે
કોરોનાની પહેલી લહેરમાં ભારતને લોકડાઉને જ બચાવ્યુ છે
કોરોનાની બીજી લહેરમાં અનલોકથી જ સર્જાઈ છે તારાજી
લોકડાઉન અને અનલોકના નિર્ણયો કેન્દ્રએ જ લેવાં જોઈએ
ક્રમબદ્ધ પદ્ધતિથી રાજ્યવાર અનલોકની પ્રક્રિયા શરૂ થવી જોઈએ
કોરોના સંપૂર્ણપણે દૂર થાય ત્યારે જ તમામ છૂટ મળવી જોઈએ
કોરોના ગયો તમે માની છૂટછાટ આપવી જોખમી બની શકે છે
કોરોના ખતમ થવાને આરે હોય ત્યારથી અનલોકની પ્રક્રિયા શરૂ થવી જોઈએ
શરૂઆતમાં માત્ર ખૂબ જરૂરિયાવાળી વસ્તુઓ માટે જ છૂટછાટ મળવી જોઈએ
મૉલ અને ભીડવાળી જગ્યાઓમાં સૌથી છેલ્લે છૂટછાટ આપવી જોઈએ
અનલોક સાથે-સાથે વેક્સિનેશનની પ્રક્રિયા પણ ઝડપી બનાવવી જોઈએ
હેલ્થ એક્સપર્ટ માને છે કે લોકડાઉનને હળવુ ન બનાવવું જોઈએ
બીજી લહેરનો પ્રભાવ ઘટતાં ઘણા રાજ્યો અનલોક કરવાની વિચારણા
હેલ્થ એક્સપર્ટ માને છે કે લોકડાઉનને હળવુ ન બનાવવું જોઈએ
જૂનમાં કોરોનાના કેસ 1 લાખથી ઓછા આવે તો પણ અનલોક ન કરવું જોઈએ
જો અનલોક કરવામાં આવશે તો ફરી કોરોનાનો કેસો વધી શકે છે
કોરોનાના કહેર પર નિયંત્રણ માટે લોકડાઉનરૂપી સમયગાળો જરૂરી
બીજી લહેર પહેલાં અનલોકની યોજના બનાવાઈ હોત આટલી ખતરનાક સાબિત ન થાત
કેસો ઓછાં થતાં સીધું જ અનલોક કરવું જોખમને આમંત્રણ બરાબર
પહેલી લહેરમાં લોકડાઉન સમયસર લગાવાયું હોવાથી ખુંવારી ઓછી થઈ
લોકડાઉન જુલાઈ મહિના સુધી રાખવામાં આવે તો ત્રીજી લહેરને ખાળી શકાય