સાવધાની / કોરોના વાયરસથી બચવું છે? આ 1 આદતને આજથી જ બદલી દો

coronavirus this habit could be dangerous for your body

દુનિયાભરમાં કોરોનાનો કહેર સતત ફેલાઈ રહ્યો છે અને સાથે જ ભારતમાં પણ કોરોનાના 108 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ કોરોનાથી 2 લોકોનો જીવ લેવાઈ ચૂક્યો છે. કેન્દ્ર સરકારે તેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે ત્યારે સ્વચ્છતા રાખવાની અને વારંવાર હાથ ધોવાની કે સેનિટાઈઝર યૂઝ કરવાની સલાહ આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ