કોરોના વાયરસ / ચેતજો : જો તમને આ બીમારી હોય તો કરાવવો પડશે કોરોના ટેસ્ટ

coronavirus test will for pneumonia patients also health ministry instructions to hospitals

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નવો નિર્દેશ જારી કર્યો છે. જે મુજબ, બધાં ન્યૂમોનિયાના દર્દીઓએ કોરોના વાયરસની તપાસ કરાવવી પડશે. જેથી આ લોકોમાં કોઈને કોરોનાનો ચેપ લાગ્યો નથી તેની તપાસ થઈ શકે. આરોગ્ય મંત્રાલયે 20 માર્ચ 2020ના રોજ આ નિર્દેશ જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ