મહામારી / કોરોનાએ ભગવાનના દ્વાર પણ બંધ કરાવ્યા, 29મી માર્ચ પછી થશે મહા આરતી

coronavirus temple are closed till 29 March 2020 in Gujarat

કોરોના વાયરસના કારણે દેશના અનેક ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. દેશના મંદિરો તો બંધ કરાયા જ છે ત્યારે ગુજરાતમાં પણ ચોટીલા સહિતનામ મોટા મંદિરો અને સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ ઈસ્કોનના પણ તમામ મંદિરના કાર્યક્રમો 29મી માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાને WHO દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કોરોનાથી ભારતમાં 3 મોત થઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતમાં તકેદારીના ભાગ રૂપે આ નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ