બેદરકારી / હજરત નિઝામુદ્દીન મરકઝમાં કુલ 1000માંથી 300 લોકો સંક્રમિત થયાની આશંકા, જાણો સંપૂર્ણ ઘટનાક્રમ

coronavirus tablighi jamaat markaz jamata search delhi police all states

દિલ્હીના હજરત નિઝામુદ્દીન મરકઝમાં અલગ અલગ 19 રાજ્યોના 2000થી પણ વધારે મુસ્લિમો મળ્યા હતા. જેમાં 300 વિદેશીઓ પણ હતા. 1500 જેટલાને પરત મોકલી દેવામાં આવ્યા હતા. લૉકડાઉન સમયે અહીં 1000 જેટલા લોકો હાજર હતા. તમામના ટેસ્ટના આધારે હાલમાં 300 લોકો સંક્રમિત થયાની આાશંકા રાખવામાં આવી રહી છે. આ સાથે જ અગાઉ થયેલા ટેસ્ટમાં 10 લોકોના મોતને કારણે પણ હડકંપ મચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ