કોરોના સંકટ / કોરોનાને લઇને સુરતમાં આવતી-જતી ST બસને લઇને આજથી લેવાયો મહત્વનો નિર્ણય

Coronavirus surat st bus stop

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમા પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરત આવતી અને જતી બસોને આગામી 10 દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદથી પણ વધુ કેસ સુરતમાં આવતા આ પગલું લેવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ