કોરોના સંકટ / 2000ની વસ્તી ધરાવતું દ.ગુજરાતનું આ ગામ સિલ કરાયું, શરદી-તાવના દર્દીઓ વધતાં તંત્ર હરકતમાં

Coronavirus surat south gujarat lockdown patient

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર કોઇપણ ભોગે આ સંક્રમણને અટકાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. હાલ દક્ષિણ ગુજરાતમાં સુરતના દિહેણ ગામમાં 4 કેસ નોંધાતા તંત્ર હરકતમાં જોવા મળ્યું છે, જેને લઇને ગામને માસ ક્વોરોન્ટાઇન કરાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ