કોરોના સંકટ / ગુજરાતના આ શહેરમાં જો તમે જશો તો તમારે આટલા દિવસ રહેવું પડશે હોમ ક્વોરોન્ટાઇન

coronavirus surat home quarantine positive case

સુરતમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે સુરત મનપાએ નવી સ્ટ્રેટજી અપનાવી છે. બહારથી આવતા લોકોના ઘરની બહાર સ્ટીકર લગાવાશે. લોકોના ઘરની બહાર પીળા કલરના સ્ટીકર લગાવાશે. આ સાથે શહેરમાં બહારથી આવતા લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરાશે. શહેરના લિંબાયત અને કતારગામ ઝોનમાં સતત કેસ વધી રહ્યા છે. શહેરના આ બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી લોકો વધુ આવે છે. જેને લઇ આ નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ