કોરોના સંકટ / સુરતમાં શ્રમિકોએ વતન જવા 10 હજાર અરજી કરી, પણ તંત્રએ માત્ર આ ત્રણ રાજ્યોના શ્રમિકોને જ મંજૂરી

Coronavirus surat gujarat lockdown people application

કોરોના વાયરસ જેટલાં લોકોનો ભોગ લેશે તેના કરતાં વધારે તો કરોડો લોકોની રોજીરોટીનો ભોગ લેશે. હાલમાં ઉદ્દભવેલી પરિસ્થતિથી ગુજરાતમાં વસતાં લાખોની સંખ્યામાં શ્રમિકો રોજગારી ના મળતાં પોતાના વતન જવા માંગે છે. સુરતમાં ગઈકાલે ક્લેક્ટરને 10 હજાર શ્રમિકોએ વતન જવાની અરજી કરી હતી, પરંતુ તેમાંથી માત્ર પાંચ હજાર અરજીઓને જ મંજુરી મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ