કોરોના વાયરસ / અનલૉક ભલે હોય પર બિન જરૂરી બહાર ન નીકળો, સુરતવાસીઓએ 2-3 અઠવાડિયા જાળવવાની જરૂરઃ જયંતિ રવિ

Coronavirus surat city Jayanti Ravi press conference 9 june 2020

સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. તો આ ઇન્જેક્શનના વિવાદ વચ્ચે સુરતમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે સતત કામગીરી ચાલુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ