સ્વીકાર / કેજરીવાલે કહ્યું કોરોનાને લઇને અનુમાન ખોટું પડ્યું, જો એકલા લડ્યા હોત તો...

coronavirus situation in delhi is much better than predicted arvind kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એ વાતનો સ્વીકાર કર્યો કે દિલ્હી સરકાર કોરોનાથી એકલી લડાઇ લડતી તો નિશ્ચિત જ અમે કોરોના સામેની લડાઇ હારી ગયા હોત. કેજરીવાલે કહ્યું કે અમે આ લડાઇમાં કેન્દ્ર સરકાર, એનજીઓ અને ધાર્મિક સંગઠનોને એકસાથે જોડ્યાં. દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યું કે બધાના એકસાથેના પ્રયત્નોના કારણે આજે દિલ્હીમાં અંદાજ કરતા અડધી સંખ્યામાં કોરોનાના દર્દીઓ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ