Coronavirus / કોરોના વાયરસથી બચવું હોય તો ઘર-ઓફિસમાં આ ઉપકરણ બંધ રાખવાની સલાહ, આ દેશમાં અપાયું ફરમાન

coronavirus singapore administration keep air conditioner know about it

ચીનમાં 900 લોકોનો જીવ લેનાર કોરોનાવાયરસ આખરો આટલો ખતરનાક કેમ છે ? તેનું કારણ છે કે, તે હવાને કારણે લોકોમાં ફેલાય છે. જેના કારણે સિંગાપુરના વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી હતી કે કોરોના વાયરસની ઝપટથી બચવા માટે AC નો ઉપયોગ ટાળવો જોઇએ અને પંખાનો ઉપયોગ કરવો જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ