Coronavirus / મંદિરોને કોરોનાનું ગ્રહણ, શ્રદ્ધાળુઓને ખાંસી- તાવ હશે તો નહીં જઈ શકે આ મંદિરોમાં

coronavirus shrine board nri foreigners advisory mata vaishno devi jammu and kashmir katra

શ્રાઈન બોર્ડે વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યાના ઓછોમાં ઓછા 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવા સલાહ આપી છે. જેને ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે તેવા શ્રદ્ધાળુઓને પણ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખવા સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ