કોરોના સંકટ / કોરોનાના દર્દીઓની યાદીને લઇને રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો કોંગ્રેસ કરશે વિરોધ

coronavirus rajkot mahanagarpalika positive case name congress

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિતોના નામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે રાજકોટ મનપા દ્વારા હવે કોરોના સંક્રમિતોના નામ જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ