કર્ફ્યુંનો અમલ / રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે ઘોડા સાથે કર્યું ફલેગ માર્ચ

coronavirus rajkot curfew police horse lockdown

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેરના કેટલાંક વિસ્તારોમાં કર્ફ્યું લગાવામાં આવ્યો છે. રાજકોટ શહેરના જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં આજથી કર્ફ્યું લગાવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાંથી અત્યાર સુધી કોરોનના 20 કેસ નોંધાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ