કોરોના સંકટ / રાજકોટમાં કોરોનાનો હાહાકારઃ CMએ આપી એવી સુચના કે સિવિલના તબીબો ચોંકી ગયા

coronavirus rajkot civil hospital cm vijay rupani doctor

રાજકોટ જિલ્લામાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના કેસને ડામવા ટેસ્ટિંગની પ્રક્રિયાને વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ મિટીંગમાં સિવિલના તબીબોને ખખડાવ્યાં છે. CM રૂપાણીએ ICUમાં 2 વખત મુલાકાત લેવા સૂચના આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ