સુચન / રાહુલ ગાંધીની મોદી સરકારને સલાહ, કહ્યું લૉકડાઉન કોરોનાનો ઈલાજ નથી, કરવું પડશે આ કામ

coronavirus rahul gandhi coronavirus pm modi

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે વિપક્ષ તરફથી સતત અવાજ ઉઠાવામાં આવી રહ્યો છે કે ગરીબો માટે આર્થિક મદદને લઇને જાહેરાત કરવી જોઇએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે આજે પત્રકાર પરીષદ યોજીને જણાવ્યું કે આપણે એક ગંભીર સ્થિતિમાં છે, બધા રાજકીય પક્ષોએ એક સાથે આગળ આવવું જોઇએ. 

બ્રેકિંગ ન્યૂઝ