પ્રહાર / રાહુલ ગાંધીએ ભારતમાં લોકડાઉન 'Fail' થવાનું બતાવ્યું આ કારણ

Coronavirus  rahul gandhi congress tweet modi government lockdown

ચીનના વુહાન શહેરમાંથી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસનું સંકટ હજુ પણ ભારતમાંથી ટળ્યું નથી. પરંતુ સરકારે લોકડાઉનને ઘણી હદ સુધી માત્ર કન્ટેનમેન્ટ ઝોન સુધી સીમિત રાખી દીધું, અને દેશ અનલોક મોડમાં પહોંચી ગયો છે. સરકારના આ નિર્ણયનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ વિશેષજ્ઞોના મતે પણ આ સ્થિતિમાં આ પગલાંને ખોટો ગણાવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પહેલા લોકડાઉનનો વિરોધ કરતાં રહ્યાં હતાં અને હવે અનલોકના પગલાનો વિરોધ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ