ગુડ ન્યૂઝ / લૉકડાઉનની સ્થિતિમાં ભારતને મળી આંશિક રાહત, ગઈકાલે કોરોનાના કેસમાં થયો આટલો ઘટાડો

coronavirus positive cases monday tuesday detail

ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કુલ આંક 557એ પહોંચ્યો છે અને સાથે જ કુલ 12 લોકોના મોત નીપજ્યા છે. પરંતુ લૉકડાઉનની સ્થિતિમાં સારા સમાચાર એ આવ્યા છે કે ગઈકાલે કોરોનાના કુલ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ફક્ત 64 નવા કેસ આવ્યા અને સોમવારે તે સંખ્યા 99ની હતી. ગઈકાલે દેશભરમાં કોઈ મોત થયું ન હતું.

બ્રેકિંગ ન્યૂઝ