કોરોના સંકટ / ભારતમાં કોરોનાના રિકવરી રેટને લઇને આવ્યા સારા સમાચાર, જો કે આ રાજ્યમાં હજી પણ ચિંતાજનક પરિસ્થિતિ

coronavirus positive case recover rate in india

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 67 લાખની પાર પહોંચી ગયો છે, પરંતુ એક સારા સમાચાર પણ છે. અત્યાર સુધીમાં 85 ટકા લોકો ઠીક થઇ ગયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં 57 લાખથી વધારે દર્દીઓ ઠીક થઇ ગયા છે. દેશમાં પ્રતિદિવસ કોરોના સંક્રમણના હજારો નવા કેસ સામે આવ્યાં પછી એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ