કોરોના સંકટ / કોરોનાને લઇને અમદાવાદમાંથી આવ્યાં રાહતના સમાચાર, કારણ જાણશો તો તમને પણ આશ્ચર્ય થશે

coronavirus positive case down in ahmedabad city

ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાંથી પણ કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં શહેરની 59 ખાનગી હોસ્પિટલ એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી, જ્યારે આઇસોલેશનના કુલ 986 બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ