Coronavirus / યોગી સરકારનો મોટો નિર્ણય, કોરોના વાયરસના સંકટને પગલે આટલા હજાર કેદીઓને જેલમાંથી છોડશે

coronavirus outbreak uttar pradesh cm yogi government release 11000 prisoners jail personal bond

કોરોના વાયરસની મહામારી વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કેદીઓને લઇને મોટો નિર્ણય લીધો છે. યોગી સરકારે રાજ્યની જેલોમાં બંધ 11,000 કેદીઓને 8 સપ્તાહ માટે ખાનગી બોન્ડ પર છોડશે. 7 વર્ષથી ઓછી સજા મેળવનાર જેલમાં બંધ કેદીઓને સોમવારથી છોડવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ